જામનગર ના જાણીતા એડવોકેટ રાજેન્દ્ર પટેલ ની નોટરી તરીકે નિયુક્તિ.

Advertisement
Advertisement

 

રેવન્યુ, ક્રિમીનલ અને સિવિલ મેટર ની પ્રેક્ટીસ કરતા સિનિયર એડવોકેટ એડવોકેટ રાજેન્દ્ર એ. પટેલ ની ભારત સરકાર દ્વારા વકિલાત ક્ષેત્રે નિપુણતા પૂર્વક કામગીરી અને છેલ્લા દોઢ દાયકાથી જામનગર અને મોરબી જીલ્લા મથકે પ્રેક્ટિસ કરી સિનિયર લેવલે પહોંચી અનુભવી વકિલાત કેડર ના નોટરી બનવા કેન્દ્ર સરકાર ના લીગલ ડિપાર્ટમેન્ટ ના ઓનલાઈન ઈન્ટરવ્યુ થકી ઉત્તિર્ણ થતા જામનગર ના જાણીતા એડવોકેટ આર.એ.પટેલ ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિયુક્ત કરાયા હતા. નોટરી તરીકે નિયુક્તિ પામેલા રાજેન્દ્ર પટેલ ને ટંકારા, મોરબી, રાજકોટ, જામનગર સહિતના અનેક વકિલ મંડળે અભિનંદન પાઠવ્યા હતા.