મોરબી: ધારાશાસ્ત્રી ફેનીલ ઓઝાની નોટરી તરીકે નિમણુંક કરાઈ

Advertisement
Advertisement

ફેનીલ ઓઝા ભારત સરકાર દ્વારા વકિલાત ક્ષેત્રે નિપુણતા પૂર્વક કામગીરી અને છેલ્લા ઘણા દાયકાથી વકિલાત પ્રેક્ટિસ કરી સિનિયર લેવલે પહોંચી અનુભવી વકિલાત કેડર ના નોટરી બનવા કેન્દ્ર સરકાર ના લીગલ ડિપાર્ટમેન્ટ ના ઓનલાઈન ઈન્ટરવ્યુ થકી ઉત્તિર્ણ થતા જિલ્લા મથકે છેલ્લા ઘણા વર્ષોથી પ્રેક્ટીસ કરતા જાણીતા એડવોકેટ ફેનીલ ઓઝા ઓનલાઈન પધ્ધતિથી લીગલ સેલ દિલ્હી થી ઓરલ ઈન્ટરવ્યુ લેવાતા ઓનલાઈન સિસ્ટમમા સફળ થતા ભારત સરકાર દ્વારા મોરબીના ધારાશાસ્ત્રી ને નોટરી તરીકે નિયુક્ત કરાયા હતા. નોટરી તરીકે નિયુક્તિ પામેલા ફેનીલ ઓઝા ને ટંકારા, મોરબી, રાજકોટ, જામનગર સહિતના અનેક વકિલ મંડળ ઉપરાંત બ્રહ્મસમાજે અભિનંદન પાઠવ્યા હતા.