આથી જાહેર જનતાને જણાવવાનું કે મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી,અમરેલી,ભડિયાદ-જવાહર,ત્રાજપર-માળિયા વનાળીયા,મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના દાખલાને લગત કામગીરી માટે તેમના વિસ્તારની ગ્રામ પંચાયત કચેરીએથી તલાટી મંત્રીશ્રી દ્વારા આપની કામગીરી સરળતાથી થઇ શકશે તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ ત્યાંથી લેવા અનુરોધ કરવામાં આવે છે.