મોરબી: પૂતળા દહન બાદ કોંગ્રેસે આપ્યું આવેદન! ભાજપે સોશિયલ મીડિયા મારફતે કર્યો વિરોધ

Advertisement
Advertisement

 

મોરબી રાહુલગાંધી ના વિવાદાસ્પદ નિવેદન બાદ જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચા ના પ્રમુખ દ્વારા પૂતળાં દહન નો જાહેરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ને લઈને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપીને ભાજપે મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપ જિલ્લા બક્ષિપંચ મોરચા ના પ્રમુખ નિર્મલભાઈ ના સમર્થનમાં સમગ્ર ભાજપ સોશિયલ મીડિયાની ટીમે આવેદન નો વિરોધ કરીને પ્રમુખને સમર્થન કર્યું હતું જેમાં નિર્મલભાઈ જારીયાને યુવાનોના પ્રેરણાદાયી પ્રમુખ ગણાવ્યા હતા તેમજ નિર્મલભાઈ નું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે માટે જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમે આવેદન નો વિરોધ કરી નિર્મલભાઈ જારીયા ને સપોર્ટ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં સ્પષ્ટ નજરે પડે છે