મોરબી: અમદાવાદ પ્લેન ક્રેશમાં દિવંગતો ની આત્માને શાંતિ મળે તે માટે રામધૂન નું આયોજન

Advertisement
Advertisement

અમદાવાદ માં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના મા મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે. દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે રામધુન નું આયોજન કરેલ છે.

નિમંત્રક :- શ્રી નકળંગધણી રામામંડળ તથા સમસ્ત પીપળી ગામ

તારીખ : ૧૫-૦૬-૨૦૨૫, રવિવાર

સમય : રાત્રે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક

સ્થળ : શ્રી રામદેવપીર મંદિર-પીપળી