અમદાવાદ માં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના મા મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે. દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે રામધુન નું આયોજન કરેલ છે.
નિમંત્રક :- શ્રી નકળંગધણી રામામંડળ તથા સમસ્ત પીપળી ગામ
તારીખ : ૧૫-૦૬-૨૦૨૫, રવિવાર
સમય : રાત્રે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક
સ્થળ : શ્રી રામદેવપીર મંદિર-પીપળી