નાની વાવડી ના આધેડનું હાર્ટ એટેક થી મોત

Advertisement
Advertisement

મોરબીના નાનીવાવડી ભક્તિનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય આધેડ નું હાર્ટ અટેક આવતા મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે મૃત્યુનોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ભરતભાઈ કાનજીભાઇ ચાડમીયા (ઉ.વ‌.૫૪) રહે. ભક્તિનગર સોસાયટી-૨ નાની વાવડી તા.જી. મોરબીવાળાને પોતાના ઘરે હાર્ટએટેક આવતા ભરતભાઈ ચાડમીયાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.