વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે આવેલ સિરામિક ફેક્ટરીમાંની ઓરડીમાં રહેતા એક યુવાને આગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધર છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રાહુલભાઇ શંકરભાઇ ડામોર ઉ.વ.૧૯ વાળાએ તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ સીબેલા સીરામીકની ઓરડીનં -૯મા લોખડના પાઇપ સાથે દોરડા વડે પોતાની જાતે પોતાની મેળે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.