મોરબીના મકનસર ગામે 35 વર્ષે યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુનોંધ કરી તપાસ શરૂ કરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે રહેતા અમૃતભાઈ સિદ્ધરાજભાઈ જીંજુવાડિયા ઉ.35 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.